Home / Gujarat / Surat : Relief may be announced for jewelers

Surat News: રત્નકલાકારો માટે જાહેર થઈ શકે છે રાહત, યોજનાઓના પટારા ખુલે તેવી સંભાવના

Surat News: રત્નકલાકારો માટે જાહેર થઈ શકે છે રાહત, યોજનાઓના પટારા ખુલે તેવી સંભાવના

સુરતના ડાયમંડ ઉદ્યોગનાં 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરત કરવામાં આવી હતી. આ મીટિંગના 74 દિવસ બાદ આખરે શનિવારે રાજ્ય સરકાર રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon