Home / India : bullying by rickshaw driver on brts route

હંમેશા બ્લુ કલરની પાઘડી જ શા માટે પહેરતા હતા મનમોહન સિંહ? પોતે જણાવ્યું હતું કારણ

હંમેશા બ્લુ કલરની પાઘડી જ શા માટે પહેરતા હતા મનમોહન સિંહ? પોતે જણાવ્યું હતું કારણ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. વર્ષ 1932માં જન્મેલા મનમોહન સિંહ રાજકારણી, અર્થશાસ્ત્રી, અમલદાર અને ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે જાણીતા હતા. આ ઓળખો ઉપરાંત, તેમના વ્યક્તિત્વનું બીજું મહત્ત્વનું પાસું હતું તેમની બ્લુ પાઘડી. આ પાઘડી ન માત્ર તેમના સ્વભાવ અને સૌમ્ય વ્યક્તિત્વનું પ્રતિક બની હતી પરંતુ તેમના જીવન અને કારકિર્દીમાં પણ તેનું વિશેષ મહત્ત્વ હતું.

Test description
Caption

Tess more description

  1. New point system checking
  2. more point checking
  3. test point 
  4. terset
03:39 PM (3 months ago)

રાજકારણી, અર્થશાસ્ત્રી, અમલદાર અને ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે

રાજકારણી, અર્થશાસ્ત્રી, અમલદાર અને ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે જાણીતા હતા. આ ઓળખો ઉપરાંત, તેમના વ્યક્તિત્વનું બીજું મહત્ત્વનું પાસું હતું તેમની બ્લુ પાઘડી. આ પાઘડી ન માત્ર તેમના સ્વભાવ અને સૌમ્ય વ્યક્તિત્વનું પ્રતિક બની હતી પરંતુ તેમના જીવન અને કારકિર્દીમાં પણ તેનું વિશેષ મહત્ત્વ હતું.

03:39 PM (3 months ago)

સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીના નામ 

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના કાફલા પર નક્સલીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં 9 જવાન શહીદ થયા છે. એક વાહનમાં DRG જવાન સવાર હતા જેને નિશાન બનાવતા નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. 

કેવી રીતે થયો હુમલો?

04:29 PM (4 months ago)

જ્યારે મનમોહન સિંહની હૃદયની ગંભીર સર્જરી 10 કલાક સુધી ચાલી હતી, જાગતાની સાથે જ સૌથી પહેલો પૂછ્યો હતો આ પ્રશ્ન

જ્યારે મનમોહન સિંહની હૃદયની ગંભીર સર્જરી 10 કલાક સુધી ચાલી હતી, જાગતાની સાથે જ સૌથી પહેલો પૂછ્યો હતો આ પ્રશ્ન