Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટોકરીયા ગામમાં ગઈકાલે 16 જુલાઈએ 11 વર્ષના બાળકની હત્યા થઇ હતી અને હત્યારાએ આ બાળકના મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હતો. પોલીસે આ ઘટનામાં સઘન તપાસ કરી હત્યારાને ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં બાળકની હત્યાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

