Home / Gujarat / Daman and Diu : Vishwas Ramesh the sole survivor of the Ahmedabad plane crash is still in shock

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચેલો એકમાત્ર મુસાફર વિશ્વાસ હજુ પણ આઘાતમાં, મનોચિકિત્સક પાસે લેવી પડે છે સારવાર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચેલો એકમાત્ર મુસાફર વિશ્વાસ હજુ પણ આઘાતમાં, મનોચિકિત્સક પાસે લેવી પડે છે સારવાર

અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે. ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઇન્ડિયાની કમનસીબ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર મુસાફર વિશ્વાસકુમાર રમેશ હજુ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon