અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે. ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઇન્ડિયાની કમનસીબ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર મુસાફર વિશ્વાસકુમાર રમેશ હજુ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે. ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઇન્ડિયાની કમનસીબ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર મુસાફર વિશ્વાસકુમાર રમેશ હજુ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.