Home / Gujarat / Kheda : Free food arrangement for pilgrims from today

ડાકોરમાં દર્શનાર્થીઓ માટે આજથી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, જગન્નાથ મંદિરના મહંતના હસ્તે ભોજનશાળાનું લોકાર્પણ

ડાકોરમાં દર્શનાર્થીઓ માટે આજથી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, જગન્નાથ મંદિરના મહંતના હસ્તે ભોજનશાળાનું લોકાર્પણ

રણછોડજી અતિથિગૃહના પાર્કિંગમાં ભક્તો માટેની ભોજનશાળાનું  આજે લોકાર્પણ કરાશે. સમગ્ર બાબતે ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન પરિન્દુભાઈ ભગતે જણાવ્યું હતું કે, ડાકોરના ઠાકોરના દર્શને આવતા ભક્તો ભોજન પ્રસાદી લઈને જાય, કોઈ ભક્ત ભૂખ્યા ના જાય તેવો નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટીની મીટિંગમાં થયો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon