સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરમાં વ્યાજખોરના આંતકથી યુવકે ઝેરી દવા પી લીધી હતા.. મળતી માહિતી અનુસાર યુવકે 15 લાખ રૂપિયા 20 ટકા વ્યાજ લીધા હતા. પઠાણી ઉઘરાણીમાં યુવકનું 40 લાખ રૂપિયાનું ઘર વ્યાજખોરોએ પડાવી લીધું. યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

