CAA Rules: નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ 14 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે CAA હેઠળ 14 લોકોને ભારતની નાગરિકતાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.
CAA Rules: નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ 14 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે CAA હેઠળ 14 લોકોને ભારતની નાગરિકતાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.