Home / India : Communal tension after water killing in Ghaziabad, heavy force deployed

ગાઝિયાબાદમાં પાણી માટે હત્યા બાદ સાંપ્રદાયિક તણાવ, ભારે ફોર્સ તૈનાત 

ગાઝિયાબાદમાં પાણી માટે હત્યા બાદ સાંપ્રદાયિક તણાવ, ભારે ફોર્સ તૈનાત 

ગાઝિયાબાદમાં પાણીને લઈને ભારે હોબાળો ચાલી રહ્યો છે. બગીચામાં પાણી આપવા બાબતે ઝઘડો થયો હતો, ત્યારબાદ પિતા અને તેના બે પુત્રો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજાની હાલત ગંભીર છે. આ સિવાય પિતાનો કોઈ પત્તો મળ્યો નથી. આ મામલો મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખીડોડા ગામનો છે. ઘટના બાદ સાંપ્રદાયિક તણાવ વધી ગયો છે. હત્યાના વિરોધમાં ગ્રામજનોએ ગંગા કેનાલ ટ્રેકને બ્લોક કરી દીધો છે. હંગામાને રોકવા માટે આ વિસ્તારમાં ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon