Home / India : JP Nadda replied to Kharge After Rahul Gandhi Threat BJP Leader

'સોનિયા ગાંધીએ મોતના સોદાગર, રાહુલે PMને ડંડાથી મારવાની વાત કહી', જેપી નડ્ડાએ ખડગેને આપ્યો જવાબ

'સોનિયા ગાંધીએ મોતના સોદાગર, રાહુલે PMને ડંડાથી મારવાની વાત કહી', જેપી નડ્ડાએ ખડગેને આપ્યો જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીના જન્મદિવસ પર પત્ર લખીને તેમને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ પત્રમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદનનો ઉલ્લેખ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષના પત્રનો જવાબ આપ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon