Home / India : Know what changes Indian Railways has made regarding ticket booking

જાણો, ભારતીય રેલવે સર્વિસે ટિકિટ બુકિંગને લઈને કયા બદલાવો કર્યા

જાણો, ભારતીય રેલવે સર્વિસે ટિકિટ બુકિંગને લઈને કયા બદલાવો કર્યા

ભારતમાં રેલવે મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે સર્વિસમાં અનેક નવા બદલાવ કરવામાં આવ્યા છે. જે જુલાઈ 2025થી લાગુ કરાશે. આ બદલાવોમાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં વધારો, અંતરના આધારો ટિકિટની કિંમત, તાત્કાલિક ટિકિટ માટે આધાર કાર્ડ જરૂરી અને OTP આધારિત વેરિફિકેશન સહિતનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ રેલવે વિભાગે ટિકિટને લઈને શું બદલાવ કર્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon