Home / Gujarat / Dahod : Bail application of both ministers' sons rejected

Dahod મનરેગા કૌભાંડ મામલે બંને મંત્રી પુત્રોની જામીન અરજી નામંજૂર

Dahod મનરેગા કૌભાંડ મામલે બંને મંત્રી પુત્રોની જામીન અરજી નામંજૂર

Dahod News: દેવગઢ બારીઆ અને ધાનપુર મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની જામીન અરજી ફગાવાઈ છે. દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મનરેગા કૌભાંડ કેસમાં મંત્રી બચુ ખાબડના પુત્રો કિરણ અને બળવંતની જામીન અરજી નામંજૂર કરી છે. કિરણ ખાબડ લવારિયા અને બળવંત ખાબડ ભાણપુર ગામના કૌભાંડમાં પોલીસે ફરિયાદ દાખલ કરી મંત્રી પુત્રોની ધરપકડ કરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon