Home / Gujarat / Ahmedabad : The grand water procession of Lord Jagannath will start on June 11th

Ahmedabad news: 11મી જૂને નીકળશે ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, તમામ તૈયારીઓ પૂર્ણ

Ahmedabad news: 11મી જૂને નીકળશે ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, તમામ તૈયારીઓ પૂર્ણ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.  સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવાનો છે, ત્યારે ભગવાનને ગજવેશ ધારણ કરીને વર્ષમાં એક વખત કરવામાં આવતી જળયાત્રા આગામી 11 જૂનના રોજ નીકાળવામાં આવશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon