છત્તીસગઢ હાઇકોર્ટે 9 મે 2025 ના રોજ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી લગ્ન પછી બીજા કોઈ સાથે શારીરિક સંબંધ બનાવે છે અને તેના આધારે તે છૂટાછેડા લે છે, તો તે સ્ત્રી તેના પતિ પાસેથી ભથ્થું કે ભરણપોષણ માંગી શકતી નથી. ભરણપોષણનો તેનો અધિકાર સમાપ્ત થઈ જશે.

