સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજની ઘોર બેદરકારી આવી સામે. NICUમાં દાખલ કરેલા બાળકનું નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરમી બેદરકારીને લીધે જીવાત કરડવાને કારણે મોત નીપજ્યું હતું. બાળકના મોત અંગે હોસ્પિટલ દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસો.
સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજની ઘોર બેદરકારી આવી સામે. NICUમાં દાખલ કરેલા બાળકનું નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરમી બેદરકારીને લીધે જીવાત કરડવાને કારણે મોત નીપજ્યું હતું. બાળકના મોત અંગે હોસ્પિટલ દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસો.