Home / India : Migrants in Punjab ordered to leave village within a week

પંજાબમાં માઈગ્રન્ટ્સને એક અઠવાડિયામાં જ ગામ છોડી દેવાનો આદેશ

પંજાબમાં  માઈગ્રન્ટ્સને એક અઠવાડિયામાં જ ગામ છોડી દેવાનો આદેશ

છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ ઉત્તર ભારતીયોને નિશાન બનાવ્યા છે. એવામાં હવે પંજાબના ફતેહગઢ સાહિબથી પણ આવા જ સમાચાર છે, જ્યાં માઈગ્રન્ટ્સને એક ગામ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફતેહગઢ સાહિબ જિલ્લાના લખનપુર ગરચા પટ્ટી ગામની પંચાયતે ગામમાં રહેતા સ્થળાંતર કરીને ગામમાં આવનારાઓને એક અઠવાડિયાની અંદર ગામ છોડી દેવા કહ્યું છે. પંચાયતે એક ઠરાવ પસાર કર્યો છે કે ઘણા લોકો ગામમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે અને તેમને એક અઠવાડિયાની અંદર ગામ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે તેમને આ બાબતની જાણ નથી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon