Home / India : The Chief Minister of NDA's ally party demanded that if corruption is to be eradicated, it will have to be done

શું 500 રૂપિયાની નોટ બંધ થશે? NDA શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર અટકાવવા કરી મોટી માંગ

શું 500 રૂપિયાની નોટ બંધ થશે? NDA શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર અટકાવવા કરી મોટી માંગ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટી ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં ચંદ્રબાબુએ કહ્યું કે, 'બધી મોટી ચલણી નોટો નાબૂદ થવી જોઈએ. તો જ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે છે. ફક્ત 100 અને 200 રૂપિયાથી ઓછી કિંમતની નોટો જ ચલણમાં રહેવી જોઈએ, 500 રૂપિયાની નોટની પણ જરૂર નથી. તેના પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ.'

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon