Home / Gujarat / Surendranagar : Rath Yatra will be held at 7 places across Surendranagar district

Surendranagar news: સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 7 સ્થળોએ રથયાત્રા યોજાશે

Surendranagar news: સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 7 સ્થળોએ રથયાત્રા યોજાશે

Surendranagar news: આગામી 27મી જૂન એટલે કે અષાઢી બીજે અમદાવાદ, રાજકોટ સહિત નાના-મોટા શહેરોમાંથી રથયાત્રા નીકળશે. જેમાં ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા પરંપરાગત રૂટ પરથી નીકળીને ભાવિકોને દર્શનનો લ્હાવો આપે છે. સુરેન્દ્ર્નગર જિલ્લામાં પણ સાત સ્થળોએ રથયાત્રાનું આયોજન થવાનું છે. જેથી આ રથયાત્રાના બંદોબસ્ત માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ આ અંગે તૈયારીઓ શરૂ કરી છે. શાંતિપૂર્વક સુરેન્દ્રનગર જિલ્લાનાં જુદાજુદા વિસ્તારોમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસ અને આગેવાનો વચ્ચે બેઠકો શરૂ થઈ છે. આ ઉપરાંત 4 DYSP 25 PI અને 45 PSI અને 1000 પોલીસકર્મીઓ અને GRD જવાનો રથયાત્રામાં ખડેપગે તૈનાત રહેશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon