Home / Gujarat / Ahmedabad : Sabarmati purification work to be stopped completely in 20 days

સાબરમતી શુદ્ધિકરણ કામગીરીનું 20 દિવસમાં પૂર્ણવિરામ, માત્ર 6 કિમીમાંથી 945 ટન કચરો કઢાયાનો દાવો

સાબરમતી શુદ્ધિકરણ કામગીરીનું 20 દિવસમાં પૂર્ણવિરામ, માત્ર 6 કિમીમાંથી 945 ટન કચરો કઢાયાનો દાવો

દેશની સૌથી વધુ પ્રદૂષિત નદી પૈકીની એક એવી સાબરમતી નદી શુદ્ધિકરણની કામગીરી ઉપર વીસ દિવસની કામગીરી પછી પૂર્ણ વિરામ મુકી દેવાયુ છે. સુભાષબ્રિજથી આંબેડકર બ્રિજ સુધી 11 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી નદીની પુરી સફાઈ કરવાના બદલે માત્ર છ કિલોમીટરથી વધુ સફાઈ કામગીરી થઈ હોવાનું બતાવી કામગીરી પુરી થઈ હોવાની કોર્પોરેશને જાહેરાત કરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon