Home / Gujarat / Surendranagar : 7 lakh metric tons of salt from Agaria was washed from Mavatha

VIDEO: માવઠાથી અગરિયાઓનું 7 લાખ મેટ્રિક ટન મીઠું ધોવાયું, મોંઢામાં આવેલો કોળિયો છિનવાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને કચ્છના નાના રણ ક્ષેત્રમાં માવઠાના કારણે મીઠું પકવતા 2 હજાર 500 અગરીયા પરિવારોનો મોઢામાં આવેલો કોળીયો ઝુટવાયો છે. કમોસમી  વરસાદના કારણે 7 લાખ મેટ્રિક ટન મીઠા ઉત્પાદનને અસર થઈ છે. સતત 1 અઠવાડિયાથી પડી રહેલા વરસાદને પગલે મીઠાના ગંજ ધોવાઈ ગયા છે. અગરિયાના મોંમા આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. મીઠું પકવતા અગરિયાઓને મોટું નુકસાન થયું છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon