સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ પતરા ના શેડ સામે પાલિકા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં રાજકોટ જેવી દુર્ઘટનાઓ ન બને તે માટે સાવચેતીરૂપ કાર્યવાહી કરાઈ છે. પાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે કાર્યરત અંદાજે 15થી વધુ દુકાનો સીલ કરી દેવામાં આવી છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ પતરા ના શેડ સામે પાલિકા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં રાજકોટ જેવી દુર્ઘટનાઓ ન બને તે માટે સાવચેતીરૂપ કાર્યવાહી કરાઈ છે. પાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે કાર્યરત અંદાજે 15થી વધુ દુકાનો સીલ કરી દેવામાં આવી છે.