Home / Sports : Sourav Ganguly got furious over Pahalgam attack said this

Pahalgam Attack અંગે ગુસ્સે થઈ ગયો ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન Sourav Ganguly, કહ્યું- 'દર વર્ષે આવી ઘટનાઓ...'

Pahalgam Attack અંગે ગુસ્સે થઈ ગયો ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન Sourav Ganguly, કહ્યું- 'દર વર્ષે આવી ઘટનાઓ...'

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ શુક્રવારે પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Attack) ને પગલે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો સંપૂર્ણપણે તોડી નાખવાની વાત કહી હતી. પહલગામ આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા છે. સૌરવ ગાંગુલીએ વારંવાર થતા આતંકવાદી હુમલાના જવાબમાં કડક કાર્યવાહીની તાત્કાલિક જરૂરિયાતનો પણ હવાલો આપ્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon