Home / India : Pahalgam terror attack Amit Shah expressed condolences to the family.

VIDEO: 'આતંકી હુમલામાં પ્રિયજનને ખોવાનું દર્દ દરેક ભારતીયને છે', અમિત શાહે પરિવારજનોને પાઠવી સાંત્વના

Pahalgam terror attack : પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રીનગરના પોલીસ કંટ્રોલ રૂમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા ત્યારે ત્યાંનું સમગ્ર વાતાવરણ શોકમગ્ન હતું. મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon