26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને આખરે 16 વર્ષ બાદ ભારત લાવવામાં આવ્યો છે. ત્યારબાદ હાઈકોર્ટે 18 દિવસની NIA ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તપાસ એજન્સી આરોપી સાથે 2008ના હુમલા વિશે પૂછપરછ કરશે. પરંતુ આ પહેલો એવો આતંકવાદી નથી કે જેને વિદેશથી ભારત લાવવામાં આવ્યો હોય. આ પહેલા પણ આવા ઘણા ખૂંખાર ગુનેગારોને વિદેશથી ભારતમાં લાવવામાં આવ્યા છે.

