ગુજરાતમાં ઉનાળાની ઋતુ વચ્ચે કમોસમી વરસાદનો માહોલ યથાવત્ છે.ત્યારે અમરેલી જિલ્લાના વિવિધ પંથકમાં સોમવારે (12મી મે) પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોના ઉનાળુ પાકને મોટા નુકસાનની ભીતિ છે.
ગુજરાતમાં ઉનાળાની ઋતુ વચ્ચે કમોસમી વરસાદનો માહોલ યથાવત્ છે.ત્યારે અમરેલી જિલ્લાના વિવિધ પંથકમાં સોમવારે (12મી મે) પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોના ઉનાળુ પાકને મોટા નુકસાનની ભીતિ છે.