Home / Gujarat / Ahmedabad : People from all over the world expressed grief over the plane crash

Ahmedabad Plane Crash મુદ્દે દુનિયાભરના લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું, PM મોદી સહિત રાજકીય નેતાઓ, ઓદ્યોગિકો, કલાકારોએ કર્યું ટ્વિટ

Ahmedabad Plane Crash મુદ્દે દુનિયાભરના લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું, PM મોદી સહિત રાજકીય નેતાઓ, ઓદ્યોગિકો, કલાકારોએ કર્યું ટ્વિટ

Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણી નગરમાં ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ ટેકઓફ થયા પછી તરત જ આ પ્લેન ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી પ્લેનમાં આગ લાગી ગઈ. અમદાવાદથી મળેલી તસવીરોમાં પ્લેનમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં 242 જેટલા મુસાફરો હોવાનું અનુમાન છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon