Home / India : 'There was a stampede at Mahakumbh too, Karnataka CM Siddaramaiah

'મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી, બેંગલુરુની ઘટના માટે ક્રિકેટ એસો. જવાબદાર',કર્ણાટકના CM સિદ્ધારમૈયા 

'મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી, બેંગલુરુની ઘટના માટે ક્રિકેટ એસો. જવાબદાર',કર્ણાટકના CM સિદ્ધારમૈયા 

Bangaluru stampede News : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગની ઘટના માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું. આવી ઘટના અંગે પણ રાજકારણ કરતાં ભાજપના પ્રશ્નોનો જવાબ આપતા કર્ણાટક સીએમએ કહ્યું કે મહાકુંભ દરમિયાન પણ નાસભાગ થઈ હતી. આવી ઘટનાઓ પર રાજકારણ ન કરવું જોઈએ. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon