Home / Sports : Gautam Gambhir's statement on Bengaluru tragedy

Team India ટેસ્ટ સીરિઝ માટે તૈયાર, બેંગલુરૂ દુર્ઘટના પર ગૌતમ ગંભીરનું નિવેદન; જાણો શું કહ્યું

Team India ટેસ્ટ સીરિઝ માટે તૈયાર, બેંગલુરૂ દુર્ઘટના પર ગૌતમ ગંભીરનું નિવેદન; જાણો શું કહ્યું

આઈપીએલ 2025ના સમાપન બાદ ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડમાં શરૂ થનારી 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે હવે તૈયાર છે. કેટલાક ખેલાડી પહેલા જ ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે. જ્યારે કેટલાક ખેલાડી ટૂંક સમયમાં ત્યાં પહોંચશે. આ પ્રવાસની તમામ માહિતી શેર કરવા માટે ટીમ ઈન્ડિયાના નવનિયુક્ત કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમની સાથે કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon