Home / World : Nur Khan Airbase was damaged in Operation Sindoor: Finally Pak PM admits

Operation sindoorમાં નુરખાન એરબેઝને થયું હતું નુકસાન: છેવટે પાક. PMએ કર્યો સ્વીકાર

Operation sindoorમાં નુરખાન એરબેઝને થયું હતું નુકસાન: છેવટે પાક. PMએ કર્યો સ્વીકાર

Operation Sindoor: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. જોકે, પહેલા તો પાકિસ્તાને સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો હતો કે, ભારતના આ હુમલાથી તેને કંઈ નુકસાન થયું છે, પરંતુ બાદમાં પાકિસ્તાથી આવેલા નિવેદનો અને સેનાએ જાહેર કરેલી ફૂટેજથી પાક.ના જૂઠાણાની પોલ ખુલી ગઈ હતી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon