Home / Sports : After Ashwin Rohit and Virat who will be next to retire

Test Retirement / પહેલા અશ્વિન પછી રોહિત અને વિરાટ, હવે સંન્યાસ લેવામાં કોનો નંબર આવશે?

Test Retirement / પહેલા અશ્વિન પછી રોહિત અને વિરાટ, હવે સંન્યાસ લેવામાં કોનો નંબર આવશે?

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે, પહેલા 2024માં ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન રવિચંદ્રન અશ્વિને અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું, તેના 5 મહિના બાદ જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા એ પણ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી, અને હવે 5 દિવસ બાદ આજે એટલે કે 12 મેના રોજ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ પણ આ ફોર્મેટમાં તેની કારકિર્દીનો અંત લાવ્યો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon