ભારતના મહાન બેટ્સમેનમાંથી એક વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. રોહિત શર્મા બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી વિરાટ કોહલીના સંન્યાસ સાથે જ એક યુગનો અંત આવ્યો છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેતા જ ક્રિકેટ જગતના દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

